શિવસેનાના 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC પણ બળવાખોરીના માર્ગે
શિવસેનાના 6 સાંસદો બાદ 3 ધારાસભ્યો અને MLC પણ બળવાખોરીના માર્ગે
Published on: 23rd June, 2026

મહારાષ્ટ્રના રાજકારણમાં શિવસેના UBTમાં સંકટ વધુ ઘેરું બન્યું છે. 6 સાંસદો બાદ હવે 3 ધારાસભ્યો અને 1 MLCની ગેરહાજરીએ ઉદ્ધવ ઠાકરેની ચિંતા વધારી છે. આ નેતાઓ ધારાસભ્યોની મહત્વની બેઠકમાંથી ગેરહાજર રહ્યા હતા, જ્યાં સરકારને ઘેરવાની વ્યૂહરચના ઘડવાની હતી. ગેરહાજર ધારાસભ્યો અને MLCએ સ્વાસ્થ્ય, ચૂંટણી અને અંગત કારણોસર ગેરહાજરી દર્શાવી છે, પરંતુ આ ઘટનાક્રમથી પક્ષમાં વધુ બળવાખોરીની અટકળો તેજ બની છે.