ટોપ-10 મંદિરો પાસે ₹9 લાખ કરોડની સંપત્તિ, તિરુપતિ બાલાજી વિશ્વનું ત્રીજું ધનિક ધર્મસ્થળ, પદ્મનાભમંદિર પ્રથમ.
ટોપ-10 મંદિરો પાસે ₹9 લાખ કરોડની સંપત્તિ, તિરુપતિ બાલાજી વિશ્વનું ત્રીજું ધનિક ધર્મસ્થળ, પદ્મનાભમંદિર પ્રથમ.
Published on: 22nd March, 2026

ભારતના ટોપ 10 ધનિક મંદિરો પાસે ₹9 લાખ કરોડથી વધુ સંપત્તિ છે. તિરુપતિ બાલાજી મંદિર ₹3.38 લાખ કરોડની સંપત્તિ સાથે વિશ્વનું ત્રીજું ધનિક ધર્મસ્થળ છે. તેની સંપત્તિ ઘણા દેશોની GDPથી વધુ છે, જ્યાં સરેરાશ ₹1 થી 5 કરોડ સુધીનું દાન આવે છે. પદ્મનાભસ્વામી મંદિર પાસે સોનાની મૂર્તિઓ, સિક્કા અને હીરા સ્વરૂપે ₹2 લાખ કરોડથી વધુનો ખજાનો છે. પુરીના જગન્નાથ મંદિર પાસે 60 હજાર એકર જમીન છે. અયોધ્યા રામમંદિરની સંપત્તિ ₹6,000 થી ₹8,000 કરોડથી વધુ છે.