મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો: નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે Liaison Officer બન્યા.
મ્યુનિ.વહીવટીતંત્રનો છબરડો: નિવૃત્ત અધિકારી SCST ફરિયાદ મુદ્દે Liaison Officer બન્યા.
Published on: 26th February, 2026

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વહીવટીતંત્રનો છબરડો સામે આવ્યો છે. નિવૃત્ત ડોક્ટર નરેન હજારીને SC/ST ફરિયાદ મુદ્દે Liaison Officer તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે, જે વિવાદ સર્જી શકે છે. આ બાબતે અનેક પ્રશ્નો ઉભા થયા છે. Smart City માં આ શું થઈ રહ્યું છે?