તમિલનાડુમાં ટ્રાવેલર ખીણમાં પડતા 9 લોકોના મોત; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું.
તમિલનાડુમાં ટ્રાવેલર ખીણમાં પડતા 9 લોકોના મોત; PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યું.
Published on: 18th April, 2026

તમિલનાડુના વલપારાઈમાં ટેમ્પો ટ્રાવેલર હેરપિન વળાંક પરથી સરકી ખીણમાં પડતા 9નાં મોત અને 5 ગંભીર ઘાયલ. Travellers કેરળથી વલપારાઈ જઈ રહ્યા હતા. PM મોદી અને કેરળના મુખ્યમંત્રીએ શોક વ્યક્ત કર્યો અને ઘાયલોને મદદની ખાતરી આપી. હેરપિન વળાંક ઊંચાઈ પર ચઢવા માટે સાપની જેમ વળાંકવાળો હોય છે.