જયશંકર, અડવાણી, કેજરીવાલ સહિત અનેક VIP ને ચૂંટણી પંચની SIR નોટિસ
જયશંકર, અડવાણી, કેજરીવાલ સહિત અનેક VIP ને ચૂંટણી પંચની SIR નોટિસ
Published on: 20th September, 2026

દેશભરમાં મતદાર યાદીને સચોટ બનાવવા માટે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન (SIR) ઝુંબેશ ચાલી રહી છે. આ પ્રક્રિયા દરમિયાન, અનેક અગ્રણી નેતાઓ, વરિષ્ઠ અધિકારીઓ અને દિગ્ગજ હસ્તીઓને ECI દ્વારા SIR Notice મળી છે. આ યાદીમાં જયશંકર, અડવાણી, કેજરીવાલ અને ચૂંટણી કમિશનર જેવા VIP નો સમાવેશ થાય છે. રેકોર્ડમાં સ્પેલિંગની ભૂલ અને મિસમેચ જેવા કારણોસર આ નોટિસ પાઠવાઈ છે, જેમાં દસ્તાવેજી સ્પષ્ટતા અને ખરાઈ માટે વિગતો માંગવામાં આવી છે.