કચ્છના શિપિંગ ઉદ્યોગ પર ‘વોર’ની મોટી અસર, આયાત-નિકાસમાં સમસ્યાઓ અને વધતા ખર્ચ.
કચ્છના શિપિંગ ઉદ્યોગ પર ‘વોર’ની મોટી અસર, આયાત-નિકાસમાં સમસ્યાઓ અને વધતા ખર્ચ.
Published on: 17th March, 2026

વૈશ્વિક યુદ્ધની અસરથી કચ્છના શિપિંગ ઉદ્યોગને નુકસાન થઈ રહ્યું છે. શિપિંગ લાઈનો સરચાર્જ વસૂલે છે, જેના લીધે કરોડોના બિલ આવે છે. એક્સપોર્ટ યાર્ડ કન્ટેનરથી ભરાઈ ગયા છે. ક્રૂડ ઓઈલના ભાવ વધતા ફ્યુલ સરચાર્જ વધ્યો છે. જેમાં $550 થી $600 (પર કન્ટેનર) જેમાં ફ્યુલ સરચાર્જ $200, પિક સિઝન સરચાર્જ $300 સામેલ છે. વીમા કંપનીઓએ War Cover આપવાનું બંધ કર્યું છે. કંડલા અને મુન્દ્રા બંદર પર હજારો લોકોની રોજીરોટી પર ખતરો છે.