આજે બાયપોલર દિવસ: ભારતમાં દર ૧૫૦ વ્યક્તિએ ૧ વ્યક્તિ આ રોગથી પીડિત.
આજે બાયપોલર દિવસ: ભારતમાં દર ૧૫૦ વ્યક્તિએ ૧ વ્યક્તિ આ રોગથી પીડિત.
Published on: 30th March, 2026

વિશ્વ બાયપોલર દિવસ , જે વિન્સેન્ટ વાન ગોગના જન્મ દિવસ પર ઉજવાય છે. બાયપોલર ડિસઓર્ડર એક માનસિક રોગ છે, જેમાં મૂડ ઝડપથી બદલાય છે. ભારતમાં આશરે ૦.૩% લોકો આ રોગથી પ્રભાવિત છે અને ૨૦૨૬માં ૯૩ લાખ દર્દીઓ હશે. દર્દીને મેનિક એપિસોડ(ઉત્સાહ) અને ડિપ્રેશન જેવા લક્ષણો જોવા મળે છે. ૭૦% દર્દીઓ સારવારથી વંચિત છે. જાગૃતતા, સુરક્ષિત વાતાવરણ અને ડોક્ટરની સલાહ જરૂરી છે. પારિવારિક ઇતિહાસ, પર્યાવરણ અને સંબંધો જેવા કારણો જવાબદાર છે.