કેજરીવાલે નંબર ટુને આગળ વધતા રોકવાની કળા.
કેજરીવાલે નંબર ટુને આગળ વધતા રોકવાની કળા.
Published on: 07th April, 2026

ભારતીય રાજકારણમાં નંબર ટુ હંમેશાં જોખમી હોય છે. પ્રસંગપટ્ટ અનુસાર, કેજરીવાલે ચઢ્ઢાની જેમ ઘણા લોકોને દૂર કર્યા છે, જેમાં પ્રશાંત ભૂષણ, કુમાર વિશ્વાસ, શાઝિયા ઇલમી, યોગેન્દ્ર યાદવ, આશુતોષ અને અલકા લાંબા જેવા અનેક લોકોનો સમાવેશ થાય છે. નંબર ટુને ઉગતો જ દાબી દેવાની આ તેમની ખાસિયત છે.