લાલ આતંકનો અંત કે નવી ચેતવણી?
લાલ આતંકનો અંત કે નવી ચેતવણી?
Published on: 07th April, 2026

31 માર્ચ 2026, મહાવીર જયંતીએ નક્સલમુક્ત ભારતની જાહેરાત એ 60 વર્ષના સંઘર્ષનો વિરામ હતો. ગૃહમંત્રી અમિત શાહના નેતૃત્વમાં રાજકીય ઇચ્છાશક્તિથી લક્ષ્ય નક્કી થયું. નક્સલવાદના મૂળમાં અન્યાય વિરુદ્ધનો ગુસ્સો હતો, પણ રીત ખોટી હતી. સરકારે સંવેદનશીલ બની આદિવાસીઓનો વિશ્વાસ જીતવો પડશે, કારણ કે દેશ ભરોસા પર ચાલે છે.