યુદ્ધ વચ્ચે દુબઈથી 170 મુસાફરો સાથેની flight અમદાવાદ પહોંચી, ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો.
યુદ્ધ વચ્ચે દુબઈથી 170 મુસાફરો સાથેની flight અમદાવાદ પહોંચી, ગુજરાતીઓએ સરકારનો આભાર માન્યો.
Published on: 05th March, 2026

અમેરિકા-ઈઝરાયલના હુમલાથી હવાઈ સેવા ખોરવાઈ, યુદ્ધના લીધે દુબઈમાં ફસાયેલા 170 ગુજરાતીઓ flight દ્વારા અમદાવાદ પરત ફર્યા. મુસાફરોએ સરકારનો આભાર માન્યો. દુબઈમાં તણાવ અને એર સ્પેસ બંધ થતાં ગુજરાતીઓ ફસાયા હતા, જેમણે વતન આવવા સરકારને વિનંતી કરી હતી. તેઓને મફતમાં સુવિધા મળી હતી.