બહેરીન, ભારતીય પાસપોર્ટ અને રૂપિયો: એક ઐતિહાસિક જોડાણ?
બહેરીન, ભારતીય પાસપોર્ટ અને રૂપિયો: એક ઐતિહાસિક જોડાણ?
Published on: 18th July, 2026

શું તમે જાણો છો કે બહેરીન ક્યારેક ભારતીય વહીવટ હેઠળ હતું? એક સમયે બહેરીનના નાગરિકો ભારતીય પાસપોર્ટ વાપરતા હતા અને ભારતીય રૂપિયો ત્યાં ચલણમાં હતો. 1947 સુધી, બહેરીનનો વહીવટ નવી દિલ્હીથી થતો હતો અને 'Indian Political Service' ના અધિકારીઓ ત્યાં વ્યવસ્થા જાળવતા હતા. બ્રિટિશરોએ વ્યૂહાત્મક કારણોસર બહેરીનને ભારતથી અલગ કર્યું. 1783 પહેલાં તે ઈરાનનો ભાગ હતું. 1971માં બહેરીન સ્વતંત્ર થયું, પરંતુ ઈરાન સાથેનો તેનો વિવાદ આજે પણ ચાલુ છે, જેના કારણે તે અમેરિકાનું મહત્વનું સૈન્ય મથક બન્યું છે.