યુદ્ધના કારણે દવાઓની કિંમતમાં આશરે 30% સુધીનો વધારો થવાની સંભાવના
યુદ્ધના કારણે દવાઓની કિંમતમાં આશરે 30% સુધીનો વધારો થવાની સંભાવના
Published on: 13th March, 2026

મધ્ય પૂર્વના તણાવ અને ઈરાન યુદ્ધથી ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં અસર થઈ રહી છે. APIના ભાવમાં આશરે 30%નો વધારો થયો છે. યુદ્ધને કારણે કન્ટેનર જહાજોની અછત સર્જાઈ છે. પરિણામે, ચીનથી કાચા માલના પુરવઠા પર અસર થઈ રહી છે. ભાવ વધી શકે છે.