દિશા સાલિયાન કેસમાં CBI FIRમાં આદિત્ય ઠાકરેનું નામ
દિશા સાલિયાન કેસમાં CBI FIRમાં આદિત્ય ઠાકરેનું નામ
Published on: 14th September, 2026

દિશા સાલિયાનના શંકાસ્પદ મોતની તપાસમાં CBI એ FIR નોંધી છે, જેમાં ઉદ્ધવ ઠાકરે અને આદિત્ય ઠાકરે સહિત અનેક મોટા રાજકીય નેતાઓ, પોલીસ અધિકારીઓ અને બોલિવૂડ હસ્તીઓની ભૂમિકા તપાસવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. FIRમાં ગેંગરેપ, હત્યા, સત્તાના દુરુપયોગ અને પુરાવા નષ્ટ કરવા જેવા ગંભીર આરોપો સામેલ છે. સમગ્ર મામલાને દબાવવા માટે મોટા પાયે સત્તાનો દુરુપયોગ થયો હોવાની આશંકા છે. SIT અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની બેદરકારીની પણ ચકાસણી થશે.