ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજિત દીપકેની પ્રતિક્રિયા અને જંતર-મંતર પર ઉજવણી.
ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા પર અભિજિત દીપકેની પ્રતિક્રિયા અને જંતર-મંતર પર ઉજવણી.
Published on: 25th July, 2026

કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા બાદ CJPના ફાઉન્ડર અભિજિત દીપકેએ ખુશી વ્યક્ત કરી છે. દીપકે અને તેમના સમર્થકોએ દિલ્હીના જંતર-મંતર ખાતે ઉજવણી કરી, જ્યાં તેમણે કહ્યું કે "ઝુકે છે દુનિયા બસ ઝુકાવનાર જોઈએ." તેમણે જણાવ્યું કે સતત પ્રશ્નો અને લોકોના અવાજ સામે આખરે સરકારને ઝુકવું પડ્યું, જેને તેઓ ક્રાંતિ ગણાવે છે. પ્રધાને દેશવિરોધી તત્વો પરિસ્થિતિનો ગેરલાભ ન ઉઠાવે તે હેતુથી રાજીનામું આપ્યું હોવાનું જણાવ્યું.