રામેશ્વરનગર પુલ પર ગૌવંશના મૃતદેહો ફેંકી દેવાની ઘટના: તંત્રની બેદરકારી.
રામેશ્વરનગર પુલ પર ગૌવંશના મૃતદેહો ફેંકી દેવાની ઘટના: તંત્રની બેદરકારી.
Published on: 16th May, 2026

જામનગર શહેરના રામેશ્વર પુલ પાસે છેલ્લા કેટલાક દિવસોથી ગૌવંશના વાછરડાઓના મૃતદેહો રસ્તા પર ફેંકવાની ઘટનાઓ બની રહી છે. આ ક્રૂર અને અમાનવીય કૃત્યથી ગૌભક્તોમાં રોષ ફેલાયો છે. તંત્ર દ્વારા મૃતદેહો ઉપડાવી કાર્યવાહી હાથ ધરવાની જરૂર છે. આવા ગુનાખોરો સામે તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી થવી જોઈએ, જેથી ગૌવંશ પર થતા અત્યાચાર અટકે.