ASI દ્વારા નાશિકમાં કુંભમેળા પહેલા ૧૨ સ્થળોએ મહત્વપૂર્ણ કન્ઝર્વેશન પ્રોજેક્ટ્સ
ASI દ્વારા નાશિકમાં કુંભમેળા પહેલા ૧૨ સ્થળોએ મહત્વપૂર્ણ કન્ઝર્વેશન પ્રોજેક્ટ્સ
Published on: 01st August, 2026

આવતા વર્ષે યોજાનારા સિંહસ્થ કુંભમેળાને ધ્યાનમાં રાખીને, આર્કેલોજિકલ સરવે ઓફ ઈન્ડિયા (ASI) નાશિક જિલ્લામાં ૧૨ હેરિટેજ સાઈટસ પર કન્ઝર્વેશન પ્રોજેક્ટ્સ હાથ ધરી રહ્યું છે. આ પ્રોજેક્ટ્સમાં ત્ર્યંબકેશ્વર મંદિર, ગાયત્રી અને શિવમંદિર, પાંડવલેની ગુફાઓ અને ગોદાવરી નદીના ઘાટો જેવા સ્થળોએ રિપેરીંગ, વોટરપ્રુફિંગ, સુશોભન અને મુલાકાતીઓ માટે સુવિધાઓ ઊભી કરવાનો સમાવેશ થાય છે. મુખ્યત્વે ત્ર્યંબકેશ્વર મંદિર કોમ્પ્લેક્સ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે.