મુંબઈના ભિવંડીમાં છ વર્ષ પહેલાં જોખમી જાહેર કરાયેલી ઈમારત તૂટી પડતાં ૧૦ના મોત
મુંબઈના ભિવંડીમાં છ વર્ષ પહેલાં જોખમી જાહેર કરાયેલી ઈમારત તૂટી પડતાં ૧૦ના મોત
Published on: 01st August, 2026

મુંબઈ નજીક ભિવંડીમાં ચાર માળની રહેણાંક ઇમારત ધરાશાયી થતાં ૧૦ લોકોના કરૂણ મૃત્યુ થયા છે. આ બિલ્ડિંગ ૨૦૨૦માં જોખમી જાહેર કરાયેલી હતી અને તેના કલાકો પહેલા જ મ્યુનિસિપલ ટીમે મુલાકાત લીધી હતી. ગેરકાયદેસર રીતે સમારકામ ચાલી રહ્યું હતું તે દરમિયાન દુર્ઘટના બની. NDRF, ફાયર બ્રિગેડ અને અન્ય ટીમોએ રાતભર સર્ચ ઓપરેશન ચલાવ્યું. મૃતકોના પરિવારોને કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા વળતરની જાહેરાત કરાઈ છે.