સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા.
સુવેન્દુ અધિકારીના PAની ગોળી મારી હત્યા.
Published on: 08th May, 2026

પશ્ચિમ બંગાળમાં ભાજપ નેતા સુવેન્દુ અધિકારીના PA ચંદ્રનાથ રથની ગોળી મારીને હત્યા. ભાજપ ધારાસભ્ય શંકર ઘોષે દાવો કર્યો કે હત્યા સમયે તેઓ ચંદ્રનાથ સાથે ફોન પર વાત કરી રહ્યા હતા. તેમણે ગોળીઓ અને કણસવાનો અવાજ સાંભળ્યો. ચંદ્રનાથ કોલકાતાથી મધ્યમગ્રામ જઈ રહ્યા હતા ત્યારે હુમલો થયો. આ ઘટનામાં આધુનિક હથિયારનો ઉપયોગ થયો હોવાનું મનાય છે.