વડોદરાની મસાલા મિલમાં ₹14 કરોડનું કૌભાંડ, વિશ્વાસુ કર્મચારી જ ઉઠાવગીર નીકળ્યો.
વડોદરાની મસાલા મિલમાં ₹14 કરોડનું કૌભાંડ, વિશ્વાસુ કર્મચારી જ ઉઠાવગીર નીકળ્યો.
Published on: 30th March, 2026

વડોદરાની મસાલા મિલમાં કર્મચારીએ માલિકનો વિશ્વાસ જીતી ₹14 કરોડની ઉચાપત કરી. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે આરોપી રાકેશ પરમારની ધરપકડ કરી. આરોપીએ હિસાબોમાં છેડછાડ કરી, ખોટા બિલો બનાવી રૂપિયા પોતાની પાસે રાખ્યા. મિલ માલિકને ગરબડ જણાતા ઓડિટમાં કૌભાંડ બહાર આવ્યું. રાકેશ વડોદરા છોડી ભાગી ગયો હતો, જેને પોલીસે શોધી કાઢ્યો.