સદાવાળી ધાર પર નિર્ભર 7 ગામોના સિંહો, 4 આઇસોલેશનમાં, 12 વેટરનરી તબીબોના રાજીનામા.
સદાવાળી ધાર પર નિર્ભર 7 ગામોના સિંહો, 4 આઇસોલેશનમાં, 12 વેટરનરી તબીબોના રાજીનામા.
Published on: 28th May, 2026

ગીરના સિંહોનું અસ્તિત્વ માનવ બેદરકારી અને વનવિભાગની નિષ્ક્રિયતાના કારણે જોખમમાં છે. ગામજનો દ્વારા મરેલા ઢોર અને કચરો સદાવાળી ધાર પર ફેંકવાને કારણે સિંહો બીમાર પડી રહ્યા છે. છેલ્લા ત્રણ-ચાર દિવસમાં ત્રણ સિંહોના મોત થયા છે, જ્યારે વધુ ત્રણને રેસ્ક્યૂ કરાયા છે. 35-40 સિંહો રોજ સડેલું માંસ ખાવા મજબૂર બનતા રોગપ્રતિકારક શક્તિ ઘટી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે 12 વેટરનરી તબીબોએ રાજીનામા આપી દીધા છે, જ્યારે 4 સિંહ આઇસોલેશનમાં છે અને સેમ્પલની રાહ જોવાઈ રહી છે.