સંત સવૈયાનાથ નજીક હુમલાખોરો ઝડપાયા, પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું.
સંત સવૈયાનાથ નજીક હુમલાખોરો ઝડપાયા, પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું.
Published on: 03rd May, 2026

સુરેન્દ્રનગરના સંત સવૈયાનાથ ટાઉનશીપ પાસે હુમલો કરનાર શખ્સોને બી ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં ઝડપી પાડ્યા છે. પોલીસે આરોપીઓને ઘટનાસ્થળે લઈ જઈ ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું. બંને પક્ષોએ સામસામે ફરિયાદ નોંધાવી છે, જેમાં જૂની અદાવત રાખી તલવાર, લાકડી અને પાઈપ વડે હુમલાનો ઉલ્લેખ છે. પોલીસે આવા ગુનાહિત કૃત્યો સામે કડક સંદેશ આપ્યો છે.