અમરેલી: હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાનું જાહેરમાં સરઘસ, કાયદાનો ડર બતાવ્યો.
અમરેલી: હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાનું જાહેરમાં સરઘસ, કાયદાનો ડર બતાવ્યો.
Published on: 03rd May, 2026

અમરેલીમાં ભોજન સમારંભમાં નિર્દોષ પર હુમલો કરી ફરાર થયેલા હિસ્ટ્રીશીટર યુવરાજ મકવાણાને પોલીસે ઝડપી પાડ્યો. ગુનેગારોમાં ખૌફ ફેલાવવા તેનું જાહેરમાં સરઘસ કાઢી રિકન્સ્ટ્રક્શન કરાયું. તેની સામે ૧૨ થી વધુ ગુનાઓનો ઈતિહાસ છે અને હત્યાના પ્રયાસમાં સજા પણ ભોગવી ચૂક્યો છે.