સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદનું યલો એલર્ટ, ખેડૂતો ચિંતિત.
સુરેન્દ્રનગરમાં 3 દિવસ કમોસમી વરસાદનું યલો એલર્ટ, ખેડૂતો ચિંતિત.
Published on: 17th March, 2026

સુરેન્દ્રનગરમાં કમોસમી વરસાદનું યલો એલર્ટ જાહેર થતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. આગ ફૂંકતા ઉનાળામાં માવઠાનું સંકટ તોળાઈ રહ્યું છે. ૪૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાવવાની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેતરોમાં ઉભા પાકને નુક્સાન થવાની સંભાવના છે. ખેડૂતો પાકને બચાવવા માટે ચિંતિત છે.