AI ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં અનાજ ખરીદી-વિતરણમાં પારદર્શિતા
AI ટેકનોલોજી દ્વારા ગુજરાતમાં અનાજ ખરીદી-વિતરણમાં પારદર્શિતા
Published on: 07th September, 2026

ગુજરાતમાં મિનિમમ સપોર્ટ પ્રાઈસ (M.S.P.) યોજના હેઠળ અનાજની ખરીદી પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવા, અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી રમણભાઈ સોલંકીના માર્ગદર્શન હેઠળ, Upjao Agrotech Pvt. Ltd. દ્વારા ગાંધીનગરમાં ખરિફ માર્કેટિંગ સીઝન (KMS:2025-26) હેઠળ મહિસાગર, આણંદ, અમદાવાદ અને પંચમહાલ એમ 4 જિલ્લાના 10 ખરીદ કેન્દ્રો પર AI-Based Grain Analyzer નો પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ ટેકનોલોજી અનાજની ગુણવત્તા ચકાસવામાં મદદરૂપ થશે.