અમદાવાદ: વિરમગામમાં જૈન સમુદાય દ્વારા Mahavir Jayanti ની ઉજવણી.
અમદાવાદ: વિરમગામમાં જૈન સમુદાય દ્વારા Mahavir Jayanti ની ઉજવણી.
Published on: 01st April, 2026

વિરમગામમાં ભગવાન Mahavir Swamiની જન્મજયંતિની જૈન સમુદાય દ્વારા શ્રદ્ધાથી ઉજવણી. સવારે પ્રભાત ફેરી અને શાંતિનાથ જિનાલયથી ભવ્ય શોભાયાત્રા યોજાઈ, જેમાં ચાંદીનો રથ, ધર્મ ધજા, બેડા સાથે કુંવારિકાઓ અને રાસ મંડળી જોડાઈ. યુવાન-યુવતીઓ નવા વસ્ત્રોમાં શોભાયાત્રામાં જોડાયા. જિનાલયોમાં સુંદર આંગી રચનાઓ કરાઈ અને લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી.