BJP માં ભળી જવાના ડરથી કોંગ્રેસના 30 ઉમેદવારો અજ્ઞાતવાસમાં.
BJP માં ભળી જવાના ડરથી કોંગ્રેસના 30 ઉમેદવારો અજ્ઞાતવાસમાં.
Published on: 15th April, 2026

સુરેન્દ્રનગર મનપાની ચૂંટણીમાં BJP દ્વારા કથિત દબાણને કારણે કોંગ્રેસના 30 ઉમેદવારોને રાજસ્થાન ખસેડાયા. BJP કોંગ્રેસના ઉમેદવારોને તોડવા માટે સામ, દામ, દંડ, ભેદની નીતિ અપનાવતી હોવાનો કોંગ્રેસનો આરોપ. કોંગ્રેસના પ્રવક્તા મનીષભાઈ દોશીએ આ બાબતે ચૂંટણી પંચમાં રજૂઆત કરી છે. જ્યારે BJP શહેર પ્રમુખ દેવાંગભાઈ રાવલે કોંગ્રેસને તેના ઉમેદવારો પર વિશ્વાસ ન હોવાનું જણાવ્યું.