પુણાગામની નાલંદા વિદ્યાલયમાં આનંદ મેળો.
પુણાગામની નાલંદા વિદ્યાલયમાં આનંદ મેળો.
Published on: 31st March, 2026

સુરતના પુણાગામમાં નાલંદા વિદ્યાલય ખાતે વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે 'આનંદ મેળા'નું આયોજન થયું. જેમાં શિક્ષણ સાથે વ્યવહારુ જ્ઞાનનો સમન્વય હતો. મનુભાઈ ચાવડા અને આચાર્ય સહિતના મહેમાનોએ દીપ પ્રાગટ્ય કર્યું. 'તારક મહેતા'ના પિન્કુની હાજરીથી વિદ્યાર્થીઓમાં ઉત્સાહ વધ્યો. બાલભવનથી ધોરણ 12ના વિદ્યાર્થીઓએ ફૂડ અને BUSINESS સ્ટોલ્સ ઊભા કર્યા. 15,000થી વધુ લોકોએ મુલાકાત લીધી.