સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો અંત, ચૌધરી સમાજે બેઠક બાદ કિંજલને પરિવારને સોંપી.
સિંગર કિંજલ રબારીના પ્રેમ લગ્નનો અંત, ચૌધરી સમાજે બેઠક બાદ કિંજલને પરિવારને સોંપી.
Published on: 14th March, 2026

સિંગર કિંજલ રબારીના અશોક ચૌધરી સાથેના પ્રેમ લગ્નનો અંત આવ્યો. ચૌધરી સમાજે રવિવાર સુધી સોંપવાની ખાતરી આપી હતી, અને સમાજના આગેવાનોએ બેઠક કરીને નિર્ણય લીધો. કિંજલે અગાઉ ચૌધરી સમાજના છોકરા સાથે લગ્ન કર્યાનું કહ્યું હતું. તેમના આંતરજ્ઞાતિય લગ્નને લઈ સમાજમાં મોટી ચર્ચા થઈ. કિંજલ રબારીએ પોતાની મરજીથી Ashok Chaudhari સાથે લગ્ન કર્યાની પોસ્ટ મૂકી હતી.