
તેજસ્વી તારલા: સરદાર પટેલના 3 તારલાને નીટમાં 500થી વધુ ગુણ
Published on: 15th June, 2025
ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. સંસ્થાના કુલ 3 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં 500થી વધુ ગુણ મેળવ્યા છે. ડોડીયા રોમિતકુમાર વિજયભાઈ 720માંથી 567 ગુણ મેળવ્યા છે અને AIRCR 2525 રેન્ક સાથે ઉતીર્ણ થયા છે. ગોહિલ ક્રિપાલસિંહ ગંભીરસિંહએ 720માંથી 526 ગુણ મેળવીને AIRCR 3122 રેન્ક મેળવ્યો છે. જ્યારે લાઠીયા દિપ રાજેશભાઈએ 720માંથી 506 ગુણ મેળવીને AIRCR 5604 રેન્ક સાથે ઉત્તીર્ણ થયા છે તેમ સંસ્થાના સેક્રેટરી જે. પી . મૈયાણીએ જણાવ્યું હતુ.
તેજસ્વી તારલા: સરદાર પટેલના 3 તારલાને નીટમાં 500થી વધુ ગુણ

ભાવનગરની શૈક્ષણિક સંસ્થા સરદાર પટેલ એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓએ નીટ પરીક્ષામાં શ્રેષ્ઠ પરિણામો પ્રાપ્ત કરી સંસ્થાનું નામ રોશન કર્યું છે. સંસ્થાના કુલ 3 વિદ્યાર્થીઓ નીટની પરીક્ષામાં 500થી વધુ ગુણ મેળવ્યા છે. ડોડીયા રોમિતકુમાર વિજયભાઈ 720માંથી 567 ગુણ મેળવ્યા છે અને AIRCR 2525 રેન્ક સાથે ઉતીર્ણ થયા છે. ગોહિલ ક્રિપાલસિંહ ગંભીરસિંહએ 720માંથી 526 ગુણ મેળવીને AIRCR 3122 રેન્ક મેળવ્યો છે. જ્યારે લાઠીયા દિપ રાજેશભાઈએ 720માંથી 506 ગુણ મેળવીને AIRCR 5604 રેન્ક સાથે ઉત્તીર્ણ થયા છે તેમ સંસ્થાના સેક્રેટરી જે. પી . મૈયાણીએ જણાવ્યું હતુ.
Published at: June 15, 2025
Read More at દિવ્ય ભાસ્કર