ધો.10: ખોટા SECTION માં જવાબ લખશો તો ZERO માર્કસ! CBSE નો નવો નિયમ વિદ્યાર્થીઓ માટે જાણવો જરૂરી.
ધો.10: ખોટા SECTION માં જવાબ લખશો તો ZERO માર્કસ! CBSE નો નવો નિયમ વિદ્યાર્થીઓ માટે જાણવો જરૂરી.
Published on: 15th February, 2026

CBSE બોર્ડની પરીક્ષામાં નવો નિયમ: ઉત્તરવહીમાં સાચો જવાબ ખોટા SECTION માં લખશો તો પણ ZERO માર્કસ મળશે. DIGITAL તપાસ પ્રણાલી અને SECTION RULEથી પરીક્ષા પધ્ધતિ બદલાશે. વિદ્યાર્થીઓએ ખાસ ધ્યાન રાખવું પડશે, નહીંતર મુશ્કેલીમાં મુકાઈ શકો છો. વિજ્ઞાન અને સામાજિક વિજ્ઞાનના પેપરમાં ખાસ તકેદારી રાખવી પડશે. CBSEની આ નવી વ્યવસ્થાનો મુખ્ય ઉદ્દેશ્ય મૂલ્યાંકન પ્રક્રિયાને ઝડપી અને પારદર્શી બનાવવાનો છે.