ડૉ. જગદીશ ત્રિવેદી: શાળામાં બે વાર નાપાસ, ત્રણ PHD અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા.
ડૉ. જગદીશ ત્રિવેદી: શાળામાં બે વાર નાપાસ, ત્રણ PHD અને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયા.
Published on: 26th February, 2026

ડૉ. જગદીશ ત્રિવેદી, પદ્મશ્રી વિજેતા, શાળામાં બે વાર નાપાસ થયા છતાં ત્રણ PHD કરી. SSCમાં 46% મેળવ્યા. નિષ્ફળતાથી હિંમત હાર્યા વિના શિક્ષણ અને સમાજસેવામાં યોગદાન આપ્યું. 75થી વધુ પુસ્તકો લખ્યા, અને તેમની કલા અને સેવા માટે 2024માં પદ્મશ્રી મળ્યો. School exams અને જીવનની પરીક્ષા જુદી હોય છે.