દાહોદના ઝાલોદ કેળવણી મંડળમાં ત્રણ ઉમેદવારોની સર્વાનુમતે વરણી.
દાહોદના ઝાલોદ કેળવણી મંડળમાં ત્રણ ઉમેદવારોની સર્વાનુમતે વરણી.
Published on: 17th April, 2026

ઝાલોદ કેળવણી મંડળની ચૂંટણીમાં કારોબારી સભ્યની ત્રણ બેઠક માટે સાત ફોર્મ ભરાયા, જેમાંથી બે રદ થયા. બાકીના પાંચે મંડળના હિતમાં ચિઠ્ઠી ઉછાળી અનિલભાઈ પંચાલ, Dharmesh Patel અને Ritesh Agrawalની સર્વાનુમતે વરણી કરી. આ નિર્ણયથી મંડળનો વધારાનો ખર્ચ ટળ્યો.