રાજકોટ: ટ્રેડિંગના નામે ચાંદીના વેપારી સાથે 55.46 લાખની છેતરપિંડી, 38 કિલો ચાંદી ઓળવી જનાર સામે ફરિયાદ.
રાજકોટ: ટ્રેડિંગના નામે ચાંદીના વેપારી સાથે 55.46 લાખની છેતરપિંડી, 38 કિલો ચાંદી ઓળવી જનાર સામે ફરિયાદ.
Published on: 06th March, 2026

રાજકોટમાં ટ્રેડિંગના બહાને વેપારી સાથે વિશ્વાસઘાત કરી 38 કિલો ચાંદીના દાગીના (આશરે 55.46 લાખના) પડાવી લેવાયા. કુવાડવા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ. આરોપી સંજય બારોટે ટ્રેડિંગમાં નફો કરવાની લાલચ આપી ચાંદી લીધી, પછી નફો કે ચાંદી પરત ન કરી. પોલીસે તપાસ શરૂ કરી.