સુરતમાં AMNS તોડફોડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજ કીટનું વિતરણ કરી દિલ જીત્યા.
સુરતમાં AMNS તોડફોડ બાદ પોલીસનો માનવીય અભિગમ, કામદારોને અનાજ કીટનું વિતરણ કરી દિલ જીત્યા.
Published on: 02nd March, 2026

હજીરા AMNS કંપનીમાં તોડફોડ બાદ, પોલીસે કામદારોને અનાજ કીટનું વિતરણ કર્યું. પોલીસે કામદારો સાથે સંવાદ સાધી, તેમને મિત્ર ગણાવી શાંતિ જાળવવા અપીલ કરી. કાયદો તોડનાર સામે કડક કાર્યવાહીની ચેતવણી આપી, અને તમામ સુવિધાઓ આપવાની ખાતરી આપી. કામદારોએ પોલીસનું તાળીઓથી સ્વાગત કર્યું. હાલમાં ફૂટ પેટ્રોલિંગ ચાલુ છે.