હિંમતનગરમાં બે વેપારીઓએ જાહેરનામાનો ભંગ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ.
હિંમતનગરમાં બે વેપારીઓએ જાહેરનામાનો ભંગ કરતા પોલીસ ફરિયાદ દાખલ થઈ.
Published on: 11th March, 2026

હિંમતનગરમાં બે વેપારીઓએ પરપ્રાંતિય શ્રામિકો રાખી વહીવટી તંત્રને જાણ કર્યા વિના કલેકટરના જાહેરનામાનો ભંગ કરતા ગ્રામ્ય પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી. જેમાં ફ્રાય દુકાન અને અનાજની કંપનીનો સમાવેશ થાય છે. પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે, અને અન્ય વેપારીઓમાં ફફડાટ ફેલાયો છે.