આણંદના પેટલાદમાં કાર-બાઇક અકસ્માતમાં 2 લોકોના દુઃખદ મોત, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો.
આણંદના પેટલાદમાં કાર-બાઇક અકસ્માતમાં 2 લોકોના દુઃખદ મોત, પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધ્યો.
Published on: 02nd March, 2026

આણંદના પેટલાદમાં જંત્રાલ-વિરસદ રોડ પર કાર અને બાઇક વચ્ચે અકસ્માત થતા 2 લોકોના મોત થયા. બાઇકચાલક હરેશનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે 8 વર્ષની બાળકીનું સારવાર દરમિયાન મોત થયું. Police એ કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી.