જાહ્નવી કંડુલા કેસ: અમેરિકા પરિવારને અંદાજે 262 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે.
જાહ્નવી કંડુલા કેસ: અમેરિકા પરિવારને અંદાજે 262 કરોડ રૂપિયાનું વળતર ચૂકવશે.
Published on: 13th February, 2026

સિએટલમાં 2023માં પોલીસ અધિકારીની જીપથી થયેલા અકસ્માતમાં જાહ્નવી કંડુલાનું મૃત્યુ થયું હતું, જેમાં હવે સેટલમેન્ટ થયું છે. Jahnaviના પરિવારને America દ્વારા અંદાજે 262 કરોડ રૂપિયાનું વળતર મળશે. Police Officer Kevin Daveની 119 કિ.મી.ની ઝડપથી આવતી જીપે ટક્કર મારી હતી, જેના લીધે જાહ્નવી 100 ફૂટ દૂર ફેંકાઈ ગઈ હતી.