રાજપરામાં ૧૭ વર્ષીય વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો
રાજપરામાં ૧૭ વર્ષીય વિદ્યાર્થી પર છરી વડે જીવલેણ હુમલો
Published on: 15th August, 2026

ભાવનગરના સિહોર તાલુકાના રાજપરા ગામે ખોડિયાર મંદિર પાસે ૧૭ વર્ષીય વિદ્યાર્થી હિરનભાઈ મકવાણા પર રોહિત નામના શખ્સે લોખંડના પાઈપ વડે હુમલો કર્યો. બીડી પીવાની ફરિયાદ મામાને કરી હોવાની દાઝ રાખીને રોહિતે વિદ્યાર્થી પર હુમલો કર્યો, જેમાં હિરનભાઈને મોં અને હાથ પર ગંભીર ઇજાઓ થઈ. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીને સિહોર સરકારી હોસ્પિટલ ખસેડાયો. પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.