એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે.
એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ આયાત મર્યાદાથી સોનાના આર્બિટ્રેજ ટ્રેડિંગ અટકશે.
Published on: 16th May, 2026

સોના-ચાંદી પરની આયાત ડયૂટીમાં વધારો કર્યા બાદ સરકારે સોનાની આયાત પર વધુ અંકૂશ મૂકવાના ભાગરૂપ એડવાન્સ ઓથોરાઈઝેશન સ્કીમ હેઠળ સોનાની આયાત મર્યાદા ૧૦૦ કી. ગ્રા. કરવાના નિર્ણયથી આર્બિટ્રેજ ટ્રેડિંગ પર અંકૂશ આવશે અને ફોરેકસ પરનું દબાણ પણ હળવું થશે એમ બજારના સુત્રો માની રહ્યા છે. આ નિર્ણયને કારણે ડયૂટી ફ્રી આયાતના થતા કથિત દૂરુપયોગમાં ઘટાડો થશે.મર્યાદા લાગુ કરાવાને કારણે સોનાની વધુ પડતી આયાત અટકશે અને સત્તાવાળા માટે આવા પ્રકારની આયાત પર દેખરેખ રાખવાનું સરળ બનશે.