સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી.
સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી.
Published on: 14th February, 2026

સરકારે 25 લાખ ટન ઘઉં અને 5 લાખ ટન ખાંડની નિકાસને મંજૂરી આપી છે. આ નિર્ણય ખેડૂતોને સારા ભાવ મળે અને બજારમાં પુરવઠો જળવાઈ રહે તે માટે લેવામાં આવ્યો છે. Wheat અને Sugar પ્રોડક્ટ્સની નિકાસને પણ મંજૂરી અપાઈ છે. આ વર્ષે ઘઉંનો પાક સારો થવાની ધારણા છે અને FCI પાસે પૂરતો સ્ટોક પણ છે.