E85 ઇંધણ આવ્યું, E20 વાળી ગાડીઓનું શું? કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી.
E85 ઇંધણ આવ્યું, E20 વાળી ગાડીઓનું શું? કેન્દ્રીય મંત્રીએ સ્પષ્ટતા કરી.
Published on: 06th June, 2026

ભારતમાં E85 ઇંધણના આગમન અંગે અફવાઓ ફેલાઈ રહી છે કે E20 પેટ્રોલ વાળી ગાડીઓ ભંગાર થઈ જશે. જોકે, કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરીએ સ્પષ્ટ કર્યું છે કે E85 ઇંધણ માત્ર ફ્લેક્સ-ફ્યુઅલ વાહનો માટે જ છે. સામાન્ય E20 પેટ્રોલ વાળી ગાડીઓમાં E85 ઇંધણનો ઉપયોગ ન કરવો જોઈએ, નહીંતર એન્જિનને નુકસાન થઈ શકે છે. E20 અને E85 બે અલગ-અલગ કેટેગરીના ઇંધણ છે અને E85ના આગમનથી E20 અથવા પેટ્રોલ વાહનો બંધ નહીં થાય.