SIR હેઠળ 63 લાખ લોકોના રેશનકાર્ડ રદ થશે, શુભેન્દુ સરકાર એક્શનમાં
SIR હેઠળ 63 લાખ લોકોના રેશનકાર્ડ રદ થશે, શુભેન્દુ સરકાર એક્શનમાં
Published on: 06th June, 2026

પશ્ચિમ બંગાળની શુભેન્દુ અધિકારી સરકારે રાજ્યની આર્થિક સ્થિતિ સુધારવા અને યોજનાઓમાં ગેરરીતિ રોકવા મોટું પગલું ભર્યું છે. Special Intensive Review (SIR) 2026 ના પરિણામો મુજબ, મતદાર યાદીમાંથી નામ કપાવાળા 63 લાખ લોકોના રેશનકાર્ડ તાત્કાલિક રદ કરવામાં આવશે. જો કે, CAA હેઠળ અરજી કરનારાઓના રેશનકાર્ડ અંતિમ નિર્ણય સુધી સક્રિય રહેશે. આ પગલાંનો ઉદ્દેશ સરકારી તિજોરી પરનો બોજ ઘટાડવાનો અને ભ્રષ્ટાચાર પર લગામ કસવાનો છે.