
દિલજીત દોસાંઝ ફરી ઇમ્તિયાઝ અલી સાથે કામ કરશે
Published on: 15th June, 2025
મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તે દિલજીત દોસાંઝ સાથે ફરી કામ કરશે તેમજ વેદાંગ રૈના અને શરવરી વાઘ પણ તેની ફિલ્મનો હિસ્સો હશે. આ ફિલ્મ ભારતના વિભાજન પર આધારિત એક પીરિયડ ડ્રામા છે. જેમાં વૈંદાત રૈના અને શરવરી પ્રેમીઓના રોલમાં જોવા મળશે, જેમની જિંદગી વિભાજન પછી હાલ-બેહાલ થઇ જાય છે. નસીરૂદીન શાહ અભિનિત આ ફિલ્મ પંજાબ પર સેટ છે.
દિલજીત દોસાંઝ ફરી ઇમ્તિયાઝ અલી સાથે કામ કરશે

મુંબઇ : ઇમ્તિયાઝ અલીએ પોતાના આગામી પ્રોજેક્ટની ઘોષણા કરી છે. તે દિલજીત દોસાંઝ સાથે ફરી કામ કરશે તેમજ વેદાંગ રૈના અને શરવરી વાઘ પણ તેની ફિલ્મનો હિસ્સો હશે. આ ફિલ્મ ભારતના વિભાજન પર આધારિત એક પીરિયડ ડ્રામા છે. જેમાં વૈંદાત રૈના અને શરવરી પ્રેમીઓના રોલમાં જોવા મળશે, જેમની જિંદગી વિભાજન પછી હાલ-બેહાલ થઇ જાય છે. નસીરૂદીન શાહ અભિનિત આ ફિલ્મ પંજાબ પર સેટ છે.
Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર