Menu
કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું
કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું
Published on: 15th June, 2025

કઠલાલ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું હતું. ડીએનએ મેચ ન થવાનું કહી પુત્રનો ફરી ડીએનએ ટેસ્ટ લેવાયો હતો. કઠલાલમાં અંતિમવિધિની તૈયારી કરીને બેઠેલા સ્વજનોને ગમતિની સાથે પોતાના ઘરે પરત જવું પડયું હતું.