
કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું
Published on: 15th June, 2025
કઠલાલ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું હતું. ડીએનએ મેચ ન થવાનું કહી પુત્રનો ફરી ડીએનએ ટેસ્ટ લેવાયો હતો. કઠલાલમાં અંતિમવિધિની તૈયારી કરીને બેઠેલા સ્વજનોને ગમતિની સાથે પોતાના ઘરે પરત જવું પડયું હતું.
કઠલાલ નગરપાલિકાના પૂર્વ પ્રમુખના પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું

કઠલાલ : અમદાવાદના પ્લેન ક્રેશમાં મૃત્યુ પામેલા કઠલાલ પાલિકાના પૂર્વ પ્રમુખ પ્રશાંત પટેલનો મૃતદેહ લેવા ગયેલા પરિવારજનોને મૃતદેહ વગર પરત ફરવું પડયું હતું. ડીએનએ મેચ ન થવાનું કહી પુત્રનો ફરી ડીએનએ ટેસ્ટ લેવાયો હતો. કઠલાલમાં અંતિમવિધિની તૈયારી કરીને બેઠેલા સ્વજનોને ગમતિની સાથે પોતાના ઘરે પરત જવું પડયું હતું.
Published at: June 15, 2025
Read More at ગુજરાત સમાચાર