મહેસાણા: મસાલા પાકોની ખેતી માટે ખેડૂતોને Sardar Krushinagar દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન અપાયું.
મહેસાણા: મસાલા પાકોની ખેતી માટે ખેડૂતોને Sardar Krushinagar દાંતીવાડા યુનિવર્સિટી દ્વારા માર્ગદર્શન અપાયું.
Published on: 15th March, 2026

સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ગુંછળી ગામમાં ICAR આધારિત ખેડૂત તાલીમ યોજાઈ. જેમાં 110 ખેડૂતોએ ભાગ લીધો. આધુનિક ખેતી પધ્ધતિઓ, પોસ્ટ હાર્વેસ્ટ અને નિકાસલક્ષી ઉત્પાદન વધારવા પર ભાર મુકાયો. ક્લિનિંગ, ગ્રેડિંગ, વેલ્યુ એડિશન અને પોસ્ટ હાર્વેસ્ટ મેનેજમેન્ટ અંગે માર્ગદર્શન અપાયું. ખેડૂતોને પ્રાકૃતિક ખેતી, ઓર્ગેનિક પદ્ધતિઓ અને નિકાસ માટેના ધોરણો સમજાવવામાં આવ્યા.