Agriculture News: શેરડીના પાક માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની સંકલિત રોગ વ્યવસ્થાપન માર્ગદર્શિકા.
Agriculture News: શેરડીના પાક માટે નવસારી કૃષિ યુનિવર્સિટીની સંકલિત રોગ વ્યવસ્થાપન માર્ગદર્શિકા.
Published on: 18th February, 2026

આ માર્ગદર્શિકામાં રોગમુક્ત બિયારણ પસંદ કરવા, ઊંડી ખેડ કરવા, અને ત્રિસ્તરીય માવજત આપવા જણાવ્યું છે. એમીસાન કે કાર્બેન્ડીઝમના દ્રાવણમાં બીજ બોળી વાવો. વધુ પડતું પિયત ટાળો, જૈવિક પ્રક્રિયા સક્રિય રાખો. પાક ફેરબદલી કરો, ટ્રાયકોડર્માથી જૈવિક નિયંત્રણ કરો. રોગગ્રસ્ત છોડનો નાશ કરો. વધુ માહિતી માટે ગ્રામસેવકનો સંપર્ક કરો. Use એનરિચ બાયોકમ્પોસ્ટ.