પાકિસ્તાનના સંરક્ષણ કરારો: સાઉદી અરેબિયા અને તૂર્કી સાથેના સંબંધો અને ભારત માટે પડકારો
પાકિસ્તાનના સંરક્ષણ કરારો: સાઉદી અરેબિયા અને તૂર્કી સાથેના સંબંધો અને ભારત માટે પડકારો
Published on: 19th August, 2026

પાકિસ્તાન આંતરિક સંકટ, આર્થિક મંદી અને બલુચ લિબરેશન આર્મીના હુમલાઓથી ઘેરાયેલું છે. આવી સ્થિતિમાં, પાકિસ્તાને સાઉદી અરેબિયા અને તૂર્કી સાથે સંરક્ષણ કરાર કર્યો છે, જે ભારતને સીધો ખતરો નથી પરંતુ પ્રાદેશિક આયોજનમાં પડકારરૂપ બની શકે છે. સાઉદી અરેબિયા ભારતનું મુખ્ય ક્રૂડ સપ્લાયર છે, અને તૂર્કી સાથેના ભારત વેપારી સંબંધો, તૂર્કીના પાકિસ્તાન સમર્થનને કારણે, અગાઉ તૂટી ગયા હતા. આ કરારો પાકિસ્તાનની વ્યૂહાત્મક ચાલ દર્શાવે છે, જ્યારે ભારતે પણ સાવધ રહેવાની અને પોતાની સુરક્ષા વ્યવસ્થા સુદ્રઢ રાખવાની જરૂર છે.