ગ્રીન કાર્ડ અરજદારોએ વિઝા છોડવા પડશે નહીં, ઇમિગ્રેશન વિભાગની સ્પષ્ટતા
ગ્રીન કાર્ડ અરજદારોએ વિઝા છોડવા પડશે નહીં, ઇમિગ્રેશન વિભાગની સ્પષ્ટતા
Published on: 31st May, 2026

મોટા હોબાળા બાદ અમેરિકાના ઇમિગ્રેશન વિભાગે સ્પષ્ટતા કરી છે કે ગ્રીન કાર્ડ મેળવવા ઇચ્છુક તમામ ઇમિગ્રન્ટે પોતાના દેશમાં પરત ફરવાની જરૂર રહેશે નહીં. યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસિઝ (USCIS) એ જણાવ્યું છે કે છેલ્લાં બે દાયકામાં દર વર્ષે પાંચ લાખ લોકોએ સ્ટેટસ એડજસ્ટમેન્ટ દ્વારા ગ્રીન કાર્ડ મેળવ્યું છે. આ સ્પષ્ટતા યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટી (DHS) દ્વારા કરવામાં આવી છે.