કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ: મૃત્યુઆંક 66 થયો, રનવેથી 1.5 કિમી દૂર અકસ્માત.
કોલંબિયામાં સેનાનું વિમાન ક્રેશ: મૃત્યુઆંક 66 થયો, રનવેથી 1.5 કિમી દૂર અકસ્માત.
Published on: 24th March, 2026

કોલંબિયાના દક્ષિણ અમેઝોન વિસ્તારમાં 110 સૈનિકોને લઈ જઈ રહેલું લોકહીડ માર્ટિન હર્ક્યુલસ C-130 વિમાન ટેક-ઓફના થોડા સમય બાદ ક્રેશ થયું, જેમાં ઘણા સૈનિકોના મોત થયા. આ દુર્ઘટના રનવેથી માત્ર 1.5 કિમી દૂર જ થઈ હતી, જેના લીધે ઘટના સ્થળે કાળમુખો અકસ્માત સર્જાયો હતો.