ભારતનો ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે કારમો પરાજય
ભારતનો ઈંગ્લેન્ડ સામે 9 વિકેટે કારમો પરાજય
Published on: 10th July, 2026

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી ચોથી T20 મેચમાં ભારતીય ટીમનો 9 વિકેટે કારમો પરાજય થયો છે. Captain શ્રેયસ ઐયરના 80 રનની મદદથી ભારતે 158 રન બનાવ્યા હતા. જવાબમાં, ઈંગ્લેન્ડના Captain હેરી બ્રુકે 79 અને ફિલ સોલ્ટે 59 રન બનાવી ટીમને 43 બોલ બાકી રહેતાં 9 વિકેટે વિજય અપાવ્યો. આ જીત સાથે ઈંગ્લેન્ડએ પાંચ મેચની શ્રેણીમાં 3-0ની અજેય લીડ મેળવી લીધી છે. ભારતીય બોલરો ફરી એકવાર નિષ્ફળ રહ્યા હતા, જેના કારણે ટીમને મોટી હારનો સામનો કરવો પડ્યો.